मंगलवार, 24 जनवरी 2023

गरीब इंसान भी ऐसे होंगे बिल्कुल ठीक, बिना पैसे खर्च किए | Dr. Biswaroop ...

ગરીબ અથવા કંજૂસ વ્યક્તિ (કે જેને પૈસા ખર્ચવા નથી)

અથવા આળસુ વ્યક્તિ (જેને કાંઈ જ કરવું નથી)

છતાં રોગમુક્ત થવું છે,

તેને માટે “સમય એ દવા છે.(TI ME IS A MEDICINE)”

નો સરસ ઉપચાર આ વિડીયોમાં દર્શાવેલ છે.

ડો. બિસ્વરૂપ ચૌધરી 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें